Chapter Chosen

પુત્રવધૂનું સ્વાગત

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી ?


ઘરની ભીંતોને પુત્રવધુની આંગણીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સુની હતી; પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પુરાયા ! ઘરનું વાતાવરણ જીવંત બની ગયું.

Advertisement
‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’ વાક્યનો ભાવાર્થ 
  • સ્વચ્છંદીપણું, તડ અને ફડ

  • ઘર, આગાસી અને ખુલ્લું આકાશ 
  • બંધન, ગુલામી અને તિરસ્કાર 

  • સન્માન-સ્વતંત્રતા અને સ્વીકાર


પુત્રવધુના આવવાથી જાણે..
  • લક્ષ્મી આંગનામાં આવ્યાં

  • સો સો કમલની સુગંધ આવી 

  • આંગણે આજે ઉત્સવ થયો 

  • ઉપરના ત્રણેય


પુત્રવધુનાં વેણ કેવાં લાવે છે ?  
  • કડવાં ઝેર

  • વ્હાલ નીતરતાં 
  • કવેણ 

  • તોછડાં


ઘરનું છત્તર બનવું એટલે .... 
  • ઘરનો કબજો સંભાળી લેવો

  • ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું 
  • ઘર હવે ઘર રહ્યું જ નથી

  • અગાસી ઉપર નવું બાંધકામ કરવું


Advertisement