Chapter Chosen

ભારતીય સંસ્કૃતિની સિદ્વિ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે ? 

 ભારતમાં કઈ શક્તિ અખલિત પ્રવાહરૂપે વિકસિત થતી આવી છે ? તેનાં કારણો કયાં છે ? 

Advertisement

પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.


માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે, ભુખ લાગે આને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભુખ લાગી હોય, પણ એકાદશી ને કારાણે ભગવત-કાર્ય કરે આને એક દિવસનો ઉપવાસ કરી અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે. મહેનત ન ક્કરે અને બીજાની મહેનતને લુંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપાણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે જેને સંસ્કૃતિવર્ધન કહેવાય.


Advertisement
માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે ?

'ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.' - વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો.

Advertisement