CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અમરતકાકીની દીકરી
ગામના લોકો
અમરતકાકીની વહુઓ
દવાખાનાની પરિચારિકા
એક જોષીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે, એટલે એને સારું થઈ જશે. આ જાણીને અમરતકાકી માટે માગશર મહિનો આરાધ્ય દેવ બનીએ ગયો. ત્યારથી અમરતકાકી વિચારે ચડી ગયા કે જો માગશર મહિનામાં મંગુને સારું થઈ જાય તો.... મુઈનું રૂપ તો એવું છે કે મૂરતિયો એને જોતાં જ હા પાડી દે ! જાણે મંગુ સાજી થઈ ગઇ હોય તેમ તેઓ એનાં લગ્ન અંગે વિચારવા લાગ્યાં.