CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માર્કંડીને કાંઠે કેવળ શું છે ?
પાણીનો કલનાદ
પ્રેમળ શાંતિ
વેરવિખેર ફુલો
રંગબેરંગી પતંગિયાં
સખી
નદી
માતા
ભરવાડોના મતે માર્કંડી કયા ડુંગરમાંથી આવે છે ?
હિમાલયના
ગિરનારના
વૈજનાથના
શત્રુંજયના
લેખકને લાણણીના બબ્બે દિવસ ખેતરમાં ગળવા પડતા ત્યારે માર્કંડી તેમાને ખાવા માટે શક્કરિયાં અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહી, માર્કંડી રાત્રે ટાઢમાં ધ્રુજે છે કે નહી એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગનક્ષત્ર બતાવતી.