CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કિશોર વયે નાનજીભાઇમાં કેવા પ્રકારની સાહસિકતા હતી ?
અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની
પર્વતના શિખરપર પગ મુકવાની
દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની
A.
અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની
ધર્મ-જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજરચના
નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજરચના
પુત્ર-પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના
યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબૉટેને
યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઇ પ્રભુદાસને
માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીજીને
નાનજીભાઇએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ?
એક આદિવાસી કન્યાના હાથે
એક હરિજન બાળાના હાથે
એક વિકલાંગ કન્યાના હાથે