Chapter Chosen

સમાજ સમર્પિત શ્રેષ્ઠી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઇએ શેના વિકાસ માટેના દરવાજા ખોલ્યા ?

કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?


નાનજીભાઇ મહેતાએ ક્યારે સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું ?

નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?


Advertisement
નાનજીભાઇ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલી ‘આર્યકન્યા ગુરુકુળ’ વિશે જણાવો.

નાનજીભાઇ મહેતા સ્પષ્ટપણે માનતા હતા કે પુત્રપુત્રીમાં સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના જ ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્યસમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ-પદ્વતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં ‘આર્યકન્યા ગુરુકુળ’ની સ્થાપના કરી. આ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હસ્તે નંખાવ્યો. આ તેમનું અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લાં 80 વર્ષથી ચાલતી આર્યકન્યા ગુરુકુળમાંથી 30 હજારથી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. એથી વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ-વિદેશમાં દીવડી બનીને પ્રકાશ પાથરી રહી છે. આર્યકન્યા ગુરુકુળને તેમનાં પુત્રી સવિતાબહેન પણ વર્ષો સુધી ઉતમ માર્ગદર્શન આપતાં રહ્યાં.


Advertisement
Advertisement