CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વાવાઝોડા વખતે -
ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટાં ન રાખવાં, કારણ કે પવનથી ઊડીને તે ઈજા પહોંચાડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ પર ધ્યાન ન આપવું.
એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તેમજ પવન બંધ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ, અચાનક પવન કે વરસાદ આવી શકે છે.
વીજળીના થાંભલા તેમજ વીજળેના છૂટા તારને અડકવું નહિ. તેમનાથી દૂર ઊભ રહેવું.
જાહેરાતનાં મોટાં પાટિયાં અને મોટાં વૃક્ષો પાસે ઊભા ન રહેવું.
પૂરની ઘટના .................. સાથે જોડાયેલી છે.