Chapter Chosen

ભારતની રાષ્ટ્રીય ચળવળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સ્વદેશી ચળવળનાં કેવા પરિણામો આવ્યાં ? 

સ્વદેશી ચળવળને કારણે ઈંગ્લૅન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ બંધ થઈ ગયું.

ઈંગ્લૅન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સુગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ.

ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ પ્રસરી.

ભરતમાં બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડું વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી.

સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યાં.

બ્રિટિશ સરકારને ખુબ મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું.

તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃવિચારણા કરીને ઈ.સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠન શક્તિનો વિજય થયો.

અંગ્રેજો વિરૂદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો.


Advertisement
અસહકારના આંદોલનને રૂપરેખા સમજાવો. 

વાઈસરૉય મિન્ટોને ‘મુસ્લીમ કોમવાદના પિતા’ શા માટે કહેવામાં આવે છે ?


ભારતમાં ક્રંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવિરોનાં નામ જણાવો.


ભારતમાં ઉદ્દભવેલી અને દેશ-વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે ?


Advertisement