CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વાઈસરૉય મિન્ટોને ‘મુસ્લીમ કોમવાદના પિતા’ શા માટે કહેવામાં આવે છે ?
ભારતમાં ઉદ્દભવેલી અને દેશ-વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે ?
ગાંધીજી ઈ.સ. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનાં બે પાસા હતાં: 1. હકારાત્મક અને 2. નિષેધાત્મક
અસહકારના આંદોલનનાં હકારાત્મક પસામાં હિન્દુ-મુસ્લિમ એકતા મજબૂત બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો. ઘેરઘેર રેંટિયા ચાલુ કરવા, ‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં રૂપિયા એક કરોડ એકઠાં કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અસહકારના આંદોલનમાં ખાદી, અસ્પૃષ્યતાનિવારણ, દારુબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.
અસહકાર આંદોલનના નિષેધાત્મક પાસામાં સરકારી, નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા-કૉલેજો વગેરેનો ત્યાગ કરવો. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં. વિદેશી કાપડ સહિત વિદેશી માલનો બહિષ્કાર કરવો. સરકારી સમારંભો અને ઈલકાબોનો ત્યાગ કરવો વગેરે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો.
ભારતમાં ક્રંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવિરોનાં નામ જણાવો.