CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગવર્નર જનરલ સર જ્હૉન શૉરે તટસ્થતાની નીતિ અપનાવી હતી.
તેકારણે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો.
તેના સમયમાં અંગ્રેજોના હરેફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઉભા થયા.
આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું.
આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા ‘સહાયકારી યોજના’ અમલમાં મૂકી.
નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી ?
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?
ઈસ્ટ ઈંડિયા કંપનીએ ભારતમાં કયાં કયાં વેપારીમથકો સ્થાપ્યાં ?