CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘કુદરતી’ એકાંકી દ્વારા લેખક એમ કહેવા માગે છે કે જે કંઈ પૂણ્યકાર્ય કરવું હોય તે સહપણે થવું જોઈએ. જે પૂણ્યકાર્ય સહજ રીતે-કુદરતી રીતે થાય એ જ સાચું પૂણ્યકાર્ય છે. લેખકે ‘કુદરતી એકાઅંકીમાં બાબુ અને દેવાંશીનાં પાત્ર દ્વારા સાચા પુણ્યકાર્યનો મહિમા હળવી શૈલીમાં, નાટ્યાત્મક રીતે માર્માળી ભાષામાં રજુ કર્યો છે.