Chapter Chosen

ગુર્જરીના ગૃહ કુંજે

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કવિએ તન-ધન, પૌરુષ, પ્રાણ તથા નસેનસથી રસ શા માટે અર્પણ કર્યાં ?
  •  દામ્પત્યજીવનને સફળ કરવા.

  • વિદ્યાભ્યાસને સફળ બનાવવા.
  • વિશ્વવાડીને સુફલિત કરવા. 

  • કુટુંબમાં સંપ જાળવવા 


Advertisement
નીચે જણાવેલાં સ્થળોમાંથી કવિ કયા સ્થળમાં ભમ્યા નહોતા ? 
  • ઉપવનમાં

  • ખેતરમાં 

  • ડુંગરમાં 

  • કોતરમાં


A.

ઉપવનમાં


Advertisement
કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વીસર્યા નહી ?
  • સ્વજનોની માયાને

  • પત્નીની માયાને 
  • માતા-પિતાની માયાને

  • ગૃહમાયાને 


કવિ કોને પાનેતર કહે છે ? 
  • રેશમી સાડીને

  • ઘરચોળાને
  • કુદરતને 

  • ચુંદડીને 


‘ગુર્જરીનું ગૃહ’ એટલે કોનું ગૃહ ? 
  • મરાઠીભાષીઓનું ગૃહ

  • જ્યાં ગુજરતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ 
  • હિંદીભાષીઓનું ગૃહ

  • મારવાડીભાષીઓનું ગૃહ 


Advertisement