CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે ?
આકાશમાં સૂર્ય, ચંદ્વ અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્વની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે.પરંતુ કવિ નો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્વ અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે.
સુર, તાલ ને સંગીત સાથે
ભર્યા ઉનાણાની પરબ સાથે
શિયાળાની ઠંડી સાથે
સુરા
સંગીત
ઉપરના ત્રણેયની
કોઈ મદદ કરવા આવતું નથી
માતાની મમતા દેખાતી નથી
બધા જ મદદ કરવા તૈયાર હોય
તાપણું કરીને
શય્યામાં સુવાથી
કડકડતી ઠંડીથી