CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને કયાં પધરાવવી ?
ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા ?
અમરફળ જેવા બોરનો
કોલસાનો
હરિનામનો
મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ
ગુરુ માંડણ ભગત
ગોપાળદાસ
પેશ્વા સરકાર
જાનવરના સગડ પારખવાની
હીરા પારખવાની
માણસને પારખવાની
ગાયકવાડ સરકારે
ગુરુ માંડણ ભગતે
ગોપાળબાપાએ