Chapter Chosen

ગોપાળબાપા

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કારણ આપો. 
ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી. કારણ કે....

ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી. ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને કયાં પધરાવવી ?


Advertisement

ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા ?

  • અમરફળ જેવા બોરનો

  • આંબાની કેરીનો 
  • કોલસાનો 

  • હરિનામનો


“આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” – આ વાક્ય કોણ બોલે છે ? 
  • મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

  • ગુરુ માંડણ ભગત 

  • ગોપાળદાસ 

  • પેશ્વા સરકાર


મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?  
  • જાનવરના સગડ પારખવાની

  • ખોટા રૂપિયા પારખવાની 
  • હીરા પારખવાની 

  • માણસને પારખવાની


તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું ?
  • ગાયકવાડ સરકારે

  • પેશ્વા સરકારે 
  • ગુરુ માંડણ ભગતે 

  • ગોપાળબાપાએ


Advertisement