સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને શું જણાવ્યું ?
ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી ?
Advertisement
ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું ?
ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી-ખાતું આપશે એની ખાતરી આપી.