CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોપાળબાપા વાણિયા હતા અને વાણિયા મુડીનું રોકાણ કરતાં પહેલાં સો ગળણે ગાળે એટલે કે સો વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઇબંધની મુડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઇબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી.