CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ધુમાડો કાઢવાની
નોકરના પૈસા ચોરવાની
વડીલોના દેખતાં બીડી પીવાની
ધતુરાના ડોડવા ખાવાની
ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?
કોઈનેય વાત ન કરવી
જોખમ ખેડીને પણ દોષ કબુલ કરવો જ જોઈએ.
ખોટા રસ્તે જવું
ખોટું કાર્ય વારંવાર ન કરવું.
કરજ ભરાતા મન શાંત થયું.
ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
ભાઇ પ્રત્યે લાગણી જન્મી.
પિતાજી મારશે તેવો ડર હતો.
પોલીસ પકડવા આવશે તેવો ભય હતો.
પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.
ગાંધીજી ભુલ સ્વીકારવા માગતા ન હતા.
ગાંધીજીના માંસાહારી ભાઇને દેવું થયું હતું. આથી ભાઇના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચુકવવામાં ગાંધીજીએ ભાઇને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્વાત્તાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબુલાત કરી.