CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દિલ્લીની AIMS હૉસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી અરુણિમા થોડી સ્વસ્થ થઇ. એવામાં એણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ નહોતી એટલે આત્મહત્યા કરવા માટે એ કુદી હતી. એટલે આ ઘટના બની. આથી અરુણિમાના પરિવારે આ તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ લોકોએ એ વાતને સાચી માને નહી.
અરુણિમાના પગનું તાત્કાલિક ઑપરેશન કરવાનું હતું.
એક દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.