CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અરુણિમાના પગનું તાત્કાલિક ઑપરેશન કરવાનું હતું.
એક દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.
અરુણિમાની ઇચ્છા કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાની હતી; પરંતુ એને માટે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જોઈએ. આ કપરા પ્રશ્નો હલ થાય તેમ નહોતા. આથી લોકોએ તેને સંકલ્પ પડતો મૂકવા સમજાવી. એક પગ કપાયેલો, બીજા પગમાં રૉડ, કરોડરજ્જુમાં તિરાડો છે. આવી સ્થિતિમાં આ કાર્ય સંભવ નથી. પણ અરુણિમા તેનો દ્વઢ સંકલ્પ છોડવા તૈયાર નહોતી. આથી લોકોએ તેને પાગલ ગણી.