CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પછી ગુરુજી શોધવા નીસર્યા
મળી જમતા ત્રણે ભ્રાત
તમો પાસ અમો વિદ્યા શીખતા
સાંદીપની ઋષિ અને તેનાં પત્ની વચ્ચે
સુદામા અને સાંદીપનિ ઋષિ વચ્ચે
સાંદીપનિ ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઇ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની ઋષિને ચિંતા થવા લાગી. પહેલાં તો ઋષિએ ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ-સુદમાંને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.
ગાય દોહવાનું
લાકડાં (બળતણ) લાવવાનું
કુહાડો લાવી આપવાનું
ભિક્ષા માગી લાવવાનું