Chapter Chosen

પુત્રવધૂનું સ્વાગત

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે ? 

કવિને પુત્રવધુનું આગમન કેવું લાગે છે ? 
  • શકુનવંતાં પગલાંના પ્રવેશ જેવું

  • વંશ વધારનારું 
  • મંગલમય 

  • આંગણે ઉત્સવ આવ્યો હોય એવું 


પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં સુની ભીંતો કેવી થઈ ?
  • સુશોભિત

  • કકુંથી લાલચોળ 
  • ભાતીગળ 

  • ગંદી 


કવિ કોના સ્વાગતની વાત કરે છે ? 
  • માતા-પિતાના

  • પુત્રવધુના 
  • બાળકના 

  • શ્રીહરિના 


Advertisement
કવિ પુત્રવધુને બે-બે કુળને ઉજાળનારી શા માટે કહે છે ? 

કવિ પુત્રવધુને બે-બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્વિત પણે જીવે છે. પુત્રવધુ પોતાનાં વાણી-વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હુંફ આપે છે. અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.


Advertisement
Advertisement