Chapter Chosen

ભારતીય સંસ્કૃતિની સિદ્વિ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો : 

ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઇએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લુંટીને ભોગ ભોગવતાં રહીશું, તે આપણી વિકૃતિ છે.

  1. બીજાની મહેનત લુંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય ?
  2. ઉપવાસને લેખક શું કહે છે ?
  3. 'પ્રકૃતિ'ને સમજાવવા લેખકે શું કહ્યું છે ?
  4. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. 

  1. વિકૃતિ
  2. ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે.
  3. 'પ્રકૃતિ'ને સમજાવવા લીખકે કહ્યું છે કે, આપણે મહેનત કરીને ખાઇએ છીએ તે આપણી પ્રકૃતિ છે.
  4. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ.

Advertisement
નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી ? 
  • વિકૃતિ એટલે સહજ સ્વભાવ

  • પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ 
  • સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું 

  • વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું


પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે ? 


(પાઠના આધારે )  ભારત પાસે અદ્વિતીય એવું શું ? 
  • માનવસંપદા

  • વિચારસંપદા 
  • પ્રાણીસંપદા 

  • વૈભવી રહેણીકરણી

વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે ? 

  • માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે

  • માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે
  • દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી 

  • માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે


Advertisement