Chapter Chosen

ભારતીય સંસ્કૃતિની સિદ્વિ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે ?

દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહી. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય, તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહી. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનુંય હંમેશાં શોધન કરતાં રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિને રૂપ આપતાં રહેવું. જેમ કે, ભોજન આપણે છોડી નથી શકતા, પણ માંસાહારનો ત્યાગ કરતા હોઈએ છીએ અને આવું કરવાથી આપણી સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીધું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ, માણસ હંમેશાં સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે.


Advertisement
'ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.' - વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો.

 ભારતમાં કઈ શક્તિ અખલિત પ્રવાહરૂપે વિકસિત થતી આવી છે ? તેનાં કારણો કયાં છે ? 

પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.


વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે ? 

Advertisement