Chapter Chosen

રસ્તો કરી જવાના

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કવિનું આત્મબળ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્વા ‘રસ્તો કરી જવાના’ કાવ્યના આધારે સમજાવો.

કવિનું આત્મબળ અડગ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી. તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્વઢ શ્રદ્વા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુ:ખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઇશ્વરમાં દ્વઢ શ્રદ્વા હશે, તો દુનિયાની કોઇ તાકાત તમારા જીવનને અંધકારમય નહી બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પુરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ લલકારે છે : મને તારો સહેજે ભય નથી, તારાથી થાય તે કરી લે. મારી પાસે ઇશ્વર જેવો ધણી છે. પછી મને તારો ડર શાનો ? અડગ ખુમારી અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્વા જ એમને જીવન જીવવાનું આત્મબળ પુરું પાડે છે.


Advertisement

‘આંધીઓ’ દ્વારા કવિ શું કહેવા માગે છે ? 

  • ધુળની આંધી

  • જીવનમાં સુખદુ:ખની આંધી 
  • વિચારોની આંધી 
  • પવનની આંધી


કવિને કાળનો ભય શા માટે નથી ? 

  • દેહ નાશવંત છે.

  • એમની પાસે ઇશ્વર સમો ધણી છે.

  • આત્મા અમર છે.

  • એમની પાસે કાળની સામે લડી લેવાની તાકાત છે.


રસ્તો કરી જવાના એટલે શું ? 
  • ઉકેલ કે ઉપાય શોધવો

  • રસ્તો બનાવવો 
  • રસ્તો ઓળંગવો 

  • રસ્તો ખુલ્લો કરવ


Advertisement