CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભરવાડોના મતે માર્કંડી કયા ડુંગરમાંથી આવે છે ?
હિમાલયના
ગિરનારના
વૈજનાથના
શત્રુંજયના
મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંડીને અચુક મળતા, પણ એ પહેલાંની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી. તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પાર પહેલાંનું લાવણ્ય જોઈ શકતા નહોતા. હા, એના સ્નેહની ગંભીરતા વધી હતી.
માર્કંડીને કાંઠે કેવળ શું છે ?
પાણીનો કલનાદ
પ્રેમળ શાંતિ
વેરવિખેર ફુલો
રંગબેરંગી પતંગિયાં
સખી
નદી
માતા