CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાનજીભાઇએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ?
એક આદિવાસી કન્યાના હાથે
એક હરિજન બાળાના હાથે
એક વિકલાંગ કન્યાના હાથે
કિશોર વયે નાનજીભાઇમાં કેવા પ્રકારની સાહસિકતા હતી ?
અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની
પર્વતના શિખરપર પગ મુકવાની
દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની
યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબૉટેને
યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઇ પ્રભુદાસને
માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીજીને
ધર્મ-જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજરચના
નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજરચના
પુત્ર-પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના
D.
પુત્ર-પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના