Chapter Chosen

સમાજ સમર્પિત શ્રેષ્ઠી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?


આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઇએ શેના વિકાસ માટેના દરવાજા ખોલ્યા ?

Advertisement

નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?


નાનજીભાઇ યુગાન્ડાની ધરતી પરપોતાની હૈયાસુઝ, સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્વાથી પુષ્કળ ધન કમાયા. યુગાન્ડાની ધરતીએ તેમને ખુબ સમૃદ્વિ આપી અને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. તેઓ યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાય. નાનજીભાઇ મહેતામાં પરોપકાર, વિદ્યાપ્રેમ અને ભારતીય સંસ્કારનો ત્રિવેણીસંગમ હતો. આથી તેમણે પૂર્વ આફ્રિકામાં ઉદાર હાથે દાન આપીને નર્સરી સ્કુલ,આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કુલ, લાયબ્રેરી, ટાઉનહૉલ, નગરઉદ્યાનો, આર્યસમાજનાં મંદિરો અને મહિલામંડળ ભવનોની સ્થાપના કરી. આમ, નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીને આ રીતે અનેક હાથે પાછું વાળીને યુગાન્ડાની ધરતીનું ઋણ અદા કર્યું.


Advertisement
નાનજીભાઇ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલી ‘આર્યકન્યા ગુરુકુળ’ વિશે જણાવો.

નાનજીભાઇ મહેતાએ ક્યારે સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું ?

Advertisement