CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાનજીભાઇએ પુર્વ આફ્રિકામાં વેપાર-ઉદ્યોગ વિકસાવવામાં અને તેમને સ્થિર કરવામાં લગભગ અડધી સદી સુધી જિંદગી પસાર કરી. જોકે, આ સાથે તેમનાં સેવાકાર્યો તો ચાલુ જ હતાં પણ પછી માતૃભુમિનું ઋણ ચુકવવા તેમણે પોતાના પુત્રોને ઉદ્યોગધંધા સોંપી, સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું.
કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?
નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?