CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?
નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?
આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઇને લાગ્યું કે દેશ-વિદેશના સંશોધનકારોને એમના સંશોધન માટે અનુકુળતા અને સગવડ કરી આપવી જોઈએ. આથી તેમણે મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારમાં ‘શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનૅશનલ હાઉસ’ની સ્થાપના કરી. આ રીતે તેમણે વિકાસ માટેના દરવાજા ખોલ્યા.