CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પદાર્થ પર કરેલું કાર્ય...... માં થતા ફેરફાર જેટલું હોય છે.
માત્ર સ્થિતિઉર્જા
માત્ર યાંત્રિક ઉર્જા
ઉર્જા
D.
ઉર્જા
બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધતા કાર્યનું મૂલ્ય...
વધે.
ઘટે.
અચળ રહે અથવા વધે .
કાર્ય થવા માટે શું જરૂરી છે ? સાચું વિધાન પસંદ કરો.
1. બળ લાગવું જરૂરી છે.
2. સ્થાનાંતર થવું જરૂરી છે.
3. બળની દિશામાં સ્થાનાંતર જરૂરી છે.
વિધાન-2
વિધાન-3
વિધાન-1 અને -3
10 kg દળના એક પદાર્થ 5 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 m/s ની ઝડપથી ગતિ કરે છે, તો એક પરીક્રમણમાં થતું કાર્ય ....... જુલ થાય.
1000
500
શૂન્ય
ગતીઉર્જા, સ્થીતીઉર્જા અને યાંત્રિક ઉર્જા પૈકી કોણ ઋણ ન હોઈ શકે ?
સ્થિતિઉર્જા
યાંત્રિક ઉર્જા
સ્થિતિઉર્જા અને યાંત્રિક ઉર્જા
બે પદાર્થનાં દળ અનુક્રમે 1 kg અને 4 kg છે. જો તેમની ગતીઉર્જા 2:1 પ્રમાણમાં હોય, તો તેની ઝડપનો ગુણોતર ......... છે.