CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જંગલો .................... વાયુ આપે છે.
ઉષ્ણ કટિબંધ કાંટાળા જંગલોની વિશેષતાઓ જણાવો.
અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાંખે છે. તેથી આ જંગલો ‘ખરાઉ જંગલો’ કહેવાય છે.
દરેક પ્રજાતિનાં વૃક્ષો પાન ખેરવવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ હતું નથી.
આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતાં હોવાથી તેને ‘મોસમી જંગલો’ પણ કહે છે.