CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટુંકનોંધ લખો.
પ્રથમ વિશ્વયુદ્ધમાં દુરોગામી પરિણામો
યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વામાં શાંતિ સ્થાપિ શકાય નહિ.
વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ.
રશિયાને રાસ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયુ નહિ.
વિશ્વ ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતિય વિશ્વયુદ્ધના બી રોપાયાં હતા.
ટુંકનોંધ લખો.
વર્સેલ્સની સંધિ
કારણ આપો.
ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.