Chapter Chosen

ભારતની રાષ્ટ્રીય ચળવળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ભારતમાં ઉદ્દભવેલી અને દેશ-વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે કયા સંજોગો જવાબદાર છે ?


ભારતમાં ક્રંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવિરોનાં નામ જણાવો.


Advertisement
અસહકારના આંદોલનને રૂપરેખા સમજાવો. 

ગાંધીજી ઈ.સ. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનાં બે પાસા હતાં: 1. હકારાત્મક અને 2. નિષેધાત્મક

અસહકારના આંદોલનનાં હકારાત્મક પસામાં હિન્દુ-મુસ્લિમ એકતા મજબૂત બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો. ઘેરઘેર રેંટિયા ચાલુ કરવા, ‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં રૂપિયા એક કરોડ એકઠાં કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અસહકારના આંદોલનમાં ખાદી, અસ્પૃષ્યતાનિવારણ, દારુબંધી, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો.

અસહકાર આંદોલનના નિષેધાત્મક પાસામાં સરકારી, નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા-કૉલેજો વગેરેનો ત્યાગ કરવો. સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામાં આપવાં. વિદેશી કાપડ સહિત વિદેશી માલનો બહિષ્કાર કરવો. સરકારી સમારંભો અને ઈલકાબોનો ત્યાગ કરવો વગેરે કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો.


Advertisement

વાઈસરૉય મિન્ટોને ‘મુસ્લીમ કોમવાદના પિતા’ શા માટે કહેવામાં આવે છે ?


સ્વદેશી ચળવળનાં કેવા પરિણામો આવ્યાં ? 

Advertisement