CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સલાહકારી ક્ષેત્રાધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની, હકીકતલક્ષી બંધારણીય અર્થઘટન, ખરડાની કાયદેસરતા, જાહેર હિત વગેરેને લગતા મહત્વના પ્રશ્નોસબંધી રાષ્ટ્રપ્રમુખ માટે આપવાની કામગીરી બજાવે છે.
જોકે, સર્વોચ્ચ અદાલતની સલાહ કે અભિપ્રાય રષ્ટ્રપ્રમુખ માટે બંધનકર્તા હોતો નથી.
સર્વોચ્ચ અદાલતની સલાહ માટે રાષ્ટ્રપ્રમુખે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કરવાનું કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તેને રાષ્ટ્રપ્રમુખને પરત મોકલી શકે છે.