CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?
નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી ?
ઈસ્ટ ઈંડિયા કંપનીએ ભારતમાં કયાં કયાં વેપારીમથકો સ્થાપ્યાં ?
ઈસ્ટૅ ઈન્ડિયા કંપનેએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમણે ભારતમાં પહેલું વેપારીમથક ઈ.સ. 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈ.સ. 1613થી ઈ.સ. 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરુચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારીમથકની શાખાઓ સ્થાપી. ત્યારપછી તેમણે મછલીપટ્ટમ, ફૉર્ટ સૅન્ટ જ્યોર્જ, ફૉર્ટ વિલિયમ વગેરે સ્થળોએ પોતાનાં વેપારી મથકો સ્થાપ્યા તેમજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું.