CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?
ઈસ્ટ ઈંડિયા કંપનીએ ભારતમાં કયાં કયાં વેપારીમથકો સ્થાપ્યાં ?
નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી ?
ઈ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારીમથક કૉસ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ.