ઈ.સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી ?
ઈ.સ. 1919ના મૉન્ટ-ફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈ.સ. 1927માં અર્થાત બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.