CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અસમમાં .......................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ભારતમાં પક્ષીઓની આશરે ................ પ્રજાતિઓ છે.
ભારતમાં છેલ્લા કેટલાક દાયકાથી વન્ય જીવોના અસ્તિત્વ પર જોખમ ઊભું કર્યું છે, તેથી વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે.
આજથી સો વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ.સ. 2014ના અંદાજ પ્રમાણે આજે તેમની સંખ્યા 2226 જેટલી છે.
દુધાળા પશુઓની સારવારમાં વપરતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની પ્રજાતી નામશેષ થઈ રહી છે.
20મી સદીના પ્રરંભમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી થઈ ગયા છે.
એક સમયે એશિયાઈ સિંહો મધ્ય-પૂર્વ એશિયાઈ દેશોના જંગલોમાં વિહરતા જોવા હતા. તે આજે માત્ર ગીરનાં જંગલોમાં જોવા મળે છે. ‘વાઘ પરિયોજના’ના અમલથી તેનું સંવર્ધન થતાં ઈ.સ. 2015માં તેની સંખ્યા 523 જેટલી થઈ છે.
એક સમયે દેશમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતાં હતાં. આજે એ પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે.
ગુજરાતનાં પર્વતીય જંગલોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જ જોવા મળે છે.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનાં પર્વતીય જંગલોમાં સહજ જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યેજ જોવા મળે છે.
ગુજરાતમાં ...................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.