CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતના જંગલોના થઈ રહેલા વિનાશને કારણે તે સંકટમાં મુકાયાં છે.
પશુ-પક્ષીઓનાં માંસ, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ-પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે.
ઘણી વાર ખેડુતો પોતાના પાકની સુરક્ષા માટે જંતુનાશક દવાઓ અને ઝેરનો ઉપયોગ કરી પશુ-પક્ષીઓને મોતના મુખમાં ધકેલી દે છે.
માનવીની પ્રાણીવિરોધી પ્રવૃત્તિઓ અને જંગલોમાં ઘણી જગ્યાએ જળસ્ત્રોતો લુપ્ત થવાને કારણે પણ વન્ય પ્રાણીઓના માથે સંકટ ઉભુ થાય છે.
ગુજરાતમાં ...................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.
ભારતમાં પક્ષીઓની આશરે ................ પ્રજાતિઓ છે.
અસમમાં .......................... રાષ્ટ્રીય ઉદ્યાન છે.