CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
તાજમહેલની સ્થાયત્યકલાનો પરિચય:
ઇ.સ. 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહાલ બંધાવ્યો.
તે આગરામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે.
ઇ.સ. 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું તે 22 વર્ષ પછી ઇ.સ. 1653માં પૂર્ણ થયું.
શાહજહાંએ ભારતીય, ઇરાની, અરબી, તુર્કી, અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું.
દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે.
એ સમયમાં તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો.
તાજમહલાની મુખ્ય વિશેષતા: