CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઘેટા અને ઢોર જેવાં પ્રાણીઓનો પશુધન તરીકેનો ઉપયોગ કરવા માટે પાલતૂ બનાવવા એ શું ઉદાહારણ છે ?
વનસ્પતિસંવર્ધન
પ્રાણીસંવર્ધન
બાયોટેકનોલૉજી
જનીન ઇજનેરિવિદ્યા
C.
બાયોટેકનોલૉજી
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNAમાં અંત છેડા પર્થી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે.
વરણચિન્હો શું છે ?
પુન:સંયોજિત DNA ટેકનોલૉજીના પાયાના સિદ્વાંતો જણાવો.
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેવી રીતે નામાંકિત થાય છે ?
પ્રતિકૃતિ બનાવતા વાહકો(ક્લોનિંગ વાહકો) પર નોંધ લખો.