CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વૃદ્વિ પામતા કોષોની આશૂનતા માટે કયું કારક આવશ્યક છે ?
પાણી
પ્રકાશ
તાપમાન
ઑક્સિજન
વનસ્પતિની લંબાઇમાં થતી વૃદ્વિના માપન માતે કયું સાધન વાપરવામાં આવે છે ?
એબ્નીમીટર
સાયક્રિમિટર
ઑક્ઝેનોમિટર
સ્પેક્ટૉમિટર
ભિન્નત પામવાના તબક્કાને કહે છે.
કોષનિર્માણ
કોષવિસ્તરણ
કોષસંયુગ્મન
કોષવિભેદન
કુદરતમાં બધા પ્રકારના જીબરેલિન્સ ............ છે.
બેઝિક
તટસ્થ
ઍસિડિક
આપેલ પૈકી એક પણ નહીં