CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાન્ય રીતે સલ્ફાઇડ્યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રિકરણ ફીણ પ્લવન પદ્વતિ દ્વારા કરવામાં આવે છે. નીચેના પૈકી કઈ કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત હોવા છતાં તે રાસાયણિક નિક્ષાલન વડે જ સંકેન્દ્રિકરણ પામે છે ?
સ્ફાલેરાઇટ
ગેલીનો
ઘન અવસ્થા કરતાં પિગલિત અવસ્થામાં અશુદ્વિની દ્વાવ્યતા વધુ હોય છે.
અશુદ્વિ કરતાં શુદ્વ ધાતુ સારી વર્તણૂક ધરાવે છે.
અશુદ્વિનું ગલનબિંદુ નીચું હોય છે.
અશુદ્વિ કરતાં શુદ્વ ધાતુ વધુ વાહકતા ધરાવે છે.
A.
ઘન અવસ્થા કરતાં પિગલિત અવસ્થામાં અશુદ્વિની દ્વાવ્યતા વધુ હોય છે.
CS2 અને H2S નો કાચી ધાતુના થી વધુ છે.
ભુંજન માટે નું મૂલ્ય ઋણ છે.
સલ્ફાઇડયુક્ત ખનીજનું ભુંજન રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ અનુકૂળ છે.
કાર્બન અને હાઇડ્રોજન સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે સારા રિડકશનકર્તા છે.
ગેલીના
કેસીટેરાઇટ
મૅગ્નેટાઇટ
મેલેકાઇટ
Na
Cu
Zn
Ag