વલ્લભભાઇને 'સરદાર'નું બિરુદ કોણે અને ક્યારે આપ્યું ?
ગાંધીજીએ વલ્લભભાઇને 'સરદાર'નું બિરુદ આપ્યું. બારડોલીની લડત ચાલતી હતી તે વખતે એક વાર ગાઅંધીજી આવેલા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે તેમણે ભાષણ કરવાની ના પાડતાં કહેલું કે અહીંના 'સરદાર' વલ્લભભાઇ છે.