આઝાદી પહેલા6 સમાજમાં કેવા કુરિવાજો પ્રચલિત હતા ?
આઝાદી પહેલાં - ઇ.સ. 1947 પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્વા, વહેમ, બાળલગ્નો, વિધવાવિહાહની મનાઈ, દીકરીને જન્મતાં જ દૂધ પીતિ કરવાનો રિવાજ, બહુપત્નીત્વની પ્રથા, દહેજપ્રથા, કન્યાવિક્રય જેવા કુરિવાજો પ્રચલિત હતા.