ગાંધીજીએ દાંડીકુચ શા માતે કરી ?
અમદાવાદમાં મળેલી કૉંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ મેળવવા માટે ગા6ધીજીને સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાનો અધિકાર અપ્યો. આથી ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી નામના ગામના દરિયાકિનારેથી મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે 12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામના દરિયાકિનારા સુધીની પદયાત્રા શરૂ કરી. તેમની એ ઔતિહાસિક યાત્રા 'દાંડીકૂચ' તરીકે જાણીતી બની.