આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસંસ્થા સ્થાપવાની જરૂર શા માટે જણાઈ ?
પ્રથમ વિશ્વયુદ્વથી પારાવાર જાઅનહાની થઈ હતી અને અબજો રૂપિતાની સંપત્તિ નાશ પામી હતી. તેથી, ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને અંકુશમાં રાખવા તેમજ શાંતિ, સંપ અને અસહકારના માર્ગે વાળવા આંતરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસંસ્થા સ્થાપવાની જરૂર જણાઈ.
Advertisement
યુનોની સ્થાપના કયા સંજોગોમાં થઈ ?
સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમાં ભારતનો શો ફાળો છે ?