શ્રીકૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડાં લાવવાનું કામ કઇ રીતે કર્યું ?
‘પછે શામળિયોજી બોલિયા’ કડવું કયા આખ્યાનનું છે ?
અભિમન્યુ-આખ્યાન
સુદામાચરિત્ર
દશમસ્કંધ
નળાખ્યાન
Advertisement
સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ લખો.
સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ : તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા. શ્રીકૃષ્ણ, તેમના ભાઇ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર સાથે સુતા અને એકબીજાને સુખ:દુખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધુન કરતા.