CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કવિને કાળનો ભય શા માટે નથી ?
દેહ નાશવંત છે.
એમની પાસે ઇશ્વર સમો ધણી છે.
આત્મા અમર છે.
એમની પાસે કાળની સામે લડી લેવાની તાકાત છે.
‘આંધીઓ’ દ્વારા કવિ શું કહેવા માગે છે ?
ધુળની આંધી
પવનની આંધી
ઉકેલ કે ઉપાય શોધવો
રસ્તો ઓળંગવો
રસ્તો ખુલ્લો કરવ
કવિનું આત્મબળ અડગ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી. તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્વઢ શ્રદ્વા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુ:ખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઇશ્વરમાં દ્વઢ શ્રદ્વા હશે, તો દુનિયાની કોઇ તાકાત તમારા જીવનને અંધકારમય નહી બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પુરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ લલકારે છે : મને તારો સહેજે ભય નથી, તારાથી થાય તે કરી લે. મારી પાસે ઇશ્વર જેવો ધણી છે. પછી મને તારો ડર શાનો ? અડગ ખુમારી અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્વા જ એમને જીવન જીવવાનું આત્મબળ પુરું પાડે છે.