Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

111.
ફકરો વાંચી જવાબ લખો : 
બધા પદાર્થો પોતાની સપાટી પરથી તેમના તાપમાન પ્રમાણે ઉષ્માઊર્જા ઉત્સર્જિત કરે છે. આ ઉષ્માઊર્જને વિકિરણ ઊર્જા અથવા ઉષ્મીય વિકિરણ કહે છે. સૂર્ય તરફથી આપણને મળતી ઉષ્મા એક પ્રક્રિયા દ્વારા મળે છે. જેમાં વહન માટે વચ્ચેના માધ્યમની જરૂર પડતી નથી, જે ઉષ્મીય વહન અને ઉષ્મીય પ્રસરણ કરતા વિપરિત છે. વિકિરણ ઊર્જા અવકાશમાં વિદ્યુતચુંબકિય તરંગો તરીકે વહન કરે છે. જે વિદ્યુતચુંબકિય વર્ણપટમાં પારરક્ત વિભાગમાં આવે છે. ઉષ્મીય વિકિરણ શુન્યાવકાશમાં પ્રકાશની ગતિથી વહન કરે છે. ઊષ્મીય વિકિરણ, પ્રકાશની જેમ પરાવર્તન અને વક્રિભવનના નિયમો અનુસરે છે. તે પ્રકાશની જેમ વ્યતિકરન, વિવર્તન અને ધ્રુવિભવનની ઘટનાઓ દર્શાવે છે. 

ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σTજ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.

પ્રશ્ન:
ઉષ્મીય વિકિરણ શોધવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ? 

  • થર્મોપાઈલ

  • અચળ કદ હવાયુક્ત થરમોમીટર 

  • થર્મોસ્ટેટ 

  • પ્લેટિનમ રેઝિસ્ટન્સ થરમોમીટર 


112.
ફકરો વાંચી જવાબ લખો : 
બધા પદાર્થો પોતાની સપાટી પરથી તેમના તાપમાન પ્રમાણે ઉષ્માઊર્જા ઉત્સર્જિત કરે છે. આ ઉષ્માઊર્જને વિકિરણ ઊર્જા અથવા ઉષ્મીય વિકિરણ કહે છે. સૂર્ય તરફથી આપણને મળતી ઉષ્મા એક પ્રક્રિયા દ્વારા મળે છે. જેમાં વહન માટે વચ્ચેના માધ્યમની જરૂર પડતી નથી, જે ઉષ્મીય વહન અને ઉષ્મીય પ્રસરણ કરતા વિપરિત છે. વિકિરણ ઊર્જા અવકાશમાં વિદ્યુતચુંબકિય તરંગો તરીકે વહન કરે છે. જે વિદ્યુતચુંબકિય વર્ણપટમાં પારરક્ત વિભાગમાં આવે છે. ઉષ્મીય વિકિરણ શુન્યાવકાશમાં પ્રકાશની ગતિથી વહન કરે છે. ઊષ્મીય વિકિરણ, પ્રકાશની જેમ પરાવર્તન અને વક્રિભવનના નિયમો અનુસરે છે. તે પ્રકાશની જેમ વ્યતિકરન, વિવર્તન અને ધ્રુવિભવનની ઘટનાઓ દર્શાવે છે. 

ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ એ સમાન તાપમાને સંદર્ભ પદાર્થ માંથી ઉત્સર્જિત વિકિરણ તરીકે દર્શાવાય છે. કાળો પદાર્થ ઉષ્મા શોષે છે અને બધી તરંગલંબાઈના વિકિરણો ઉત્સર્જે છે. કાળા પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી કુલ ઊર્જા
W = σTજ્યાં, T એ પદાર્થનું નિરપેક્ષ તાપમાન છે અને σ એ સ્ટિફન બોલ્ટઝમેનનો અચળાંક છે.
જો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ ના હોય, તો
જ્યાં e એ પદાર્થની ઉત્સર્જકતા છે.

પ્રશ્ન:
Tજેટલા ઊંચા તાપમાને રહેલ પદાર્થ A ને એની આજુબાજુ Tજેટલા તાપમાને (T2 < T1) રહેલા પદાર્થ B વીંટાળેલ છે, તો હવે પદાર્થ A નો ઉષ્મા ગુમાવવાનો દર કોના સમપ્રમાણમાં હશે ? 

  • (T1 - T2)

  • T14

  • (T14 -T24)

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch